આજે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. આજના દિવસે સમગ્ર દેશ શિક્ષક દિન તરીકે ઉજવણી કરે છે. વિદ્યાર્થીઓ આખુ વર્ષ આ દિવસની રાહ જોવે છે. વિદ્યાર્થીઓ શિક્ષકો બની પોતાનો રસપ્રદ વિષય ભણાવે છે. આજ દિવસે લગભગ બધી સ્કુલોમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ દ્વારા એક દિવસીય શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે. શહેરની કસ્તુરબા સ્કુલમાં પણ આજે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીનીઓ સાડી પહેરી શિક્ષીકા બની હતી અને અન્ય વિદ્યાર્થીઓને પાઠ ભણાવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
- રાજકોટના ઢોલરા અને સડકપીપળીયા ગામેથી બે મુન્નાભાઈ MBBS ઝડપાયા
- લોન્ચ થયેલુ સ્ટારશીપનું અવકાશયાન 90 માઈલની ઉંચાઈએ તૂટી પડયું
- મહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ
- જેક્સન ડોગની મદદથી જેતપુરમાં પખાવડીયા પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલતી સિટી પોલીસ
- લ્યો કરો વાત…. ઉત્તરાયણ તહેવાર પૂરો થયા બાદ કોર્પોરેશનને ચીકીના નમૂના લેવાનું સુઝયું
- પ્રદ્યુમન પાર્કમાં બે દિવસમાં 20834 લોકોએ માણ્યો ફરવાનો આનંદ
- તાજેતરમાં વર્ષોમાં ચેકમાં ચેડા અને ફેરફાર અટકાવવા માટે RBI એ ભર્યું આ પગલું