પરબધામમાં આજે અષાઢી બીજ નિમિતે લખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે રવિવાર અને અષાઢી બીજ બંને એક સાથે હોવાથી માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. નાના ભૂલકાં થી લઈ વૃદ્ધ સૌ કોઈ આ તહેવારને લઈ ઉત્સાહી હતા. સૌરાષ્ટ્રના જુનાગઢ ખાતે આવેલ પરબવાવડીએ દર વર્ષ આ આયોજન થાય છે અને લખો શ્રદ્ધાળૂઑ આ મહોત્સવનો લાભ લે છે. પરબધામે રક્તપીતીયાની સારવાર કરવામાં પરબધામ મોટું મહાત્મય ધરાવે છે. સતદેવીદાસ અને અમરદેવીદાસ જેવા સંતોએ દુખીયાઓની સેવા માટે અથાગ મહેનત કરેલી છે. જેના ફળરૂપે અહિયાં આવેલ દરેક દુખિયાનું દુખ દૂર થાય છે. જેમાં આ જગયાનુ આટલા વર્ષો પછી પણ મહાત્મય અનેરું રહ્યું છે. આ ઉપરાંત લોકોની શ્રદ્ધા અને આસ્થા આ જગ્યા સાથે અતૂટ રીતે જોડાયેલી છે. આ ઉપરાંત અહિયાં અષાઢી બિજ નો મેળો પણ ખૂબ જ વિશાળ પાયે યોજવામાં આવે છે. જેમાં લખો ભાવિકો ખૂબ જ આનદથી લાભ લે છે.
Trending
- ભોજન કરતી વખતે ભીષ્મ પિતામહની નીતિનું ધ્યાન રાખો
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’