Abtak Media Google News

મહાનાયક અમિતાભ બચ્ચન તેમના ફેસબુક અકાઉન્ટના બધા ફીચરનો ઉપયોગ કરી શકતા નથી. તેમણે ગઇકાલે સોશલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક ને ફરિયાદ કરી હતી. 74 વર્ષીય અભિનેતાએ રવિવારે ટ્વિટર પે લખ્યું કે .”હેલો ફેસબુક ,જાગો.. મેરા ફેસબુક પેઝ પૂરી તરહ નહીં ખૂલ રહા હે.. યહ કઈ દિનોસે હો રહા હે. શિકાયત કારણે કે લિયે ઇસ મધ્યમ ક ઉપયોગ કરના પડા.

અમિતાભ ને બે નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને ટ્વિટર પર 2.70 કરોડ ફોલોવર્સ છે. આ મધ્યમ નો ઉપયોગ તે પોતાની રોજની જીવન શૈલી થી તેમના ફેંસ ને પરિચિત કરવા માટે કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.