ભારત ચીનની સરહદ પર ભારે અથડામણમાં શહીદ થયેલા ભારતીય વીર જવાનોને બિલખામાં ગ્રામજનોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. બિલખાના લોકોએ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. શહીદોને વંદન કરતા ભારત માતાકી જય, વંદે માતરમ્ જેવા નારાઓ લગાવ્યા બાદ બે મીનીટ મૌન પાળી વિરગતી પામેલા જવાનોને શ્રધ્ધાંજલી આપીહતી.
Trending
- આઇપીએલનો અનોખો કિસ્સો: ફિલ્ડિંગમાં અડચણરૂપ થતા જાડેજાને આઉટ અપાયો
- Android 15 નું અનાવરણ ક્યારે થશે અને શું હશે એની વિશેષતાઓ ???
- ટાટા ‘પાવર’ મોદીનું ‘મફત’ વીજળીનું સપનું સાકાર કરશે
- ધોરણ 10માં પોતાના રેકોર્ડ તોડીને નવી ઉંચાઇ સર કરતી ધોળકીયા સ્કુલ
- LRD અને PSIની ભરતી અંગે મોટા સમાચાર
- સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિનની ભક્તિભાવપૂર્ણ ઉજવણી
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- ચોથા તબક્કાના મતદાન દરમિયાન BJP અને TMC ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ