Abtak Media Google News

ભારત ચીનની સરહદ પર ભારે અથડામણમાં શહીદ થયેલા ભારતીય વીર જવાનોને બિલખામાં ગ્રામજનોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. બિલખાના લોકોએ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. શહીદોને વંદન કરતા ભારત માતાકી જય, વંદે માતરમ્ જેવા નારાઓ લગાવ્યા બાદ બે મીનીટ મૌન પાળી વિરગતી પામેલા જવાનોને શ્રધ્ધાંજલી આપીહતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.