Abtak Media Google News
હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ ના કામો ગતી થી થઇ રહ્યાં છે ત્યારે ૧૫ ઓગસ્ટ ની ઉજવણી સુરેન્દ્રનગર મા મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે તે પહેલા સુરેન્દ્રનગર જિલ્લા ના પર્થમિક જરૂરિયાત ના પાયા ના કામો પુર ઝડપે પૂરા કરવા મા આવી રહ્યાં છે ત્યારે સુરે્દ્રનગર ના રતનપર વિસ્તાર ની આ તસવીર નજર પડે છે..
આ વિસ્તાર મા હજુ ૧ માસ પૂર્વે બનેલો રોડ પાણી ની લાઈન ના કારણે તોડી નાખવા મા અવિયો છે સુરેન્દ્રનગર જીલ્લા ના રતન પર વિસ્તાર માં એક માસ પહેલા બનેલ રોડ નું ખોદ કામ શરૂ કરતાં આજુ બાજુ ના લોકો માં રોસ ની લાગણી ફેલાઇ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.