Abtak Media Google News

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ મુકામે લોકસાહિત્ય કાર હરદેવભાઈ ચંદુભાઈ હુંબલ તથા પરિવાર દ્વારા આયોજીત દિવંગત પૂ. રાવતબાપા ભાગવત સ્મૃતિવંદન ઉત્સવ મીઠી વંદના ગ્રંથની તૃતીય આવૃત્તિના લોકાર્પણ પ્રસંગે પ્રસિધ્ધ રામાયણી મોરારીબાપુ પૂ.લાલજીમહારાજ, પૂ.સદાનંદબાપુ, ગોવિંદબાપુ, જેન્તીરામબાપા, સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.