જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ સોમવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સેનાને અનંતનાગના હકુરા વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. તે પછી અહીંયા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન દરમિયાન જ છુપાયેલા આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સેના તરફથી જવાબી ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર થઇ ગયા. મળતી માહિતી પ્રમાણે, વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે. એટલે સેનાની શોધખોળ ચાલુ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી