અષાઢી બીજના પાવન પર્વે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજીની નીકળેલ અલૌકિક રથયાત્રાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મહામંત્રી કિશોર રાઠોડ, અનુ.જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, ડે.મેયર અશ્વિન મોલીયા, નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમારની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા પુષ્કરધામ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ આ તકે પ્રફુલભાઈ કાથરોટીયા, સંગીતાબેન છાયા, મહેશ રાઠોડ, વિક્રમ પૂજારા, રઘુભાઈ ધોળકીયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, પ્રભારીઓ નરેન્દ્રસિંહ ઠાકુર નીતિન ભુત, ડો. ગીરીશ ભીમાણી, માધવ દવે, પ્રદીપ ડવ, નિલેશ જલુ, રસીક બદ્રકીયા, કાનજીભાઈ ખાણધર, કિરીટ ગોહેલ વી.એમ. પટેલ કાથડભાઈ ડાંગર, જયસુખ કાથરોટીયા રજની ગોલ, હરેશ કાનાણી પરેશ તન્ના સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી