Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot

આજનું રાશિફળ: આ રાશિના જાતકોના વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે

PIBએ ખોટા સમાચાર ફેલાવતી 9 YouTube ચેનલનો પર્દાફાશ કર્યો…

Ahmedabad: IPS officer's wife commits suicide in Thaltej

અમદાવાદ : થલતેજમાં IPS અધિકારીના પત્નીનો આપઘાત

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • આજનું રાશિફળ: આ રાશિના જાતકોના વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે
  • PIBએ ખોટા સમાચાર ફેલાવતી 9 YouTube ચેનલનો પર્દાફાશ કર્યો…
  • અમદાવાદ : થલતેજમાં IPS અધિકારીના પત્નીનો આપઘાત
  • માર્ગ સલામતી જનજાગૃત્તિ અર્થે રાજકોટના બે યુવાનોએ બાઇક પર કર્યું છ હજાર કી.મી.નું ખેડાણ
  • જેકલીન ફર્નાન્ડીઝનો ડ્રીમી સાડી લુક જોઈને ફેન્સ થયા દિવાના…
  • રાજકોટ : રૈયામાં વેવાઈ  વચ્ચે ખેલાયું ધિંગાણું: મહિલા સહિત ચાર ધાયલ 
  • શું તમે પણ નવો ફોન લેવાનું વિચારો છો..?? માર્કેટમાં આવી રહ્યા છે આ 5 સ્માર્ટફોન
  • ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવ્યા સિવાય વિશ્વને છૂટકો જ નહીં રહે
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Saturday, 2 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023

    PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી સાંત્વના પાઠવી

    10/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»જૈન શાસ્ત્રો આત્માની સાચી ઓળખાણ કરવામાં ઉપયોગી છે: ધીરજમુનિ
Gujarat News

જૈન શાસ્ત્રો આત્માની સાચી ઓળખાણ કરવામાં ઉપયોગી છે: ધીરજમુનિ

By Abtak Media07/03/20171 Min Read
Share Facebook Twitter WhatsApp
jain | soul |scriptures | identity
jain | soul |scriptures | identity
Share
Facebook Twitter WhatsApp

ગોરેગામમાં ધીરજમુનિના સાંનિધ્યે સંઘલાણીનું વિતરણ

ગોરેગામ સ્થા.જૈન સંઘ મુંબઈ ખાતે ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં સંઘ સુવર્ણ જયંતિ વર્ષ નિમિતે અનેરો ધર્મોત્સાહ છવાયો છે. સકલ સંઘે ઉભા થઈને એકી અવાજે આગામી સં.૨૦૭૪ની આયંબિલ ઓળીની જોરદાર વિનંતી કરેલ. સોનલ જૈનના મધુર ગીતોથી સહુ ભકિતમાં લીન બન્યા હતા. સમોસરણની અધ્યક્ષતા જાણીતા દાતા મહેન્દ્રભાઈ ગાંધી (ધાનેરાવાળા)એ સ્વીકાર્યા બાદ ગુરુમહિમા ગીત રજુ કરેલ.

ધીરજમુનિ મ.સા.એ શ્રાવક જીવન ઉપયોગી પ્રકાશીત જૈનાગમનો પરિચય કરાવતા જણાવેલ કે જૈન શાસ્ત્રો આત્માની સાચી ઓળખાણ કરવામાં ઉપયોગી છે. ઉતરાધ્યયન સુત્ર અને વિયાક સુત્ર એકવાર શ્રાવકોએ અવશ્ય વાંચવા જેવા છે. જીવનની તમામ સમસ્યાનું સમાધાન મળી જશે. ગોરેગામ સંઘની પર્યુપાસનાને બિરદાવી સંઘ પ્રમુખ હરિભાઈ શીવલાલ શાહ, મહેન્દ્રભાઈ ગાંધી, જયેન્દ્ર અને શરદ શેઠ, મોતીભાઈ ગડા, સુરેશ વી.શેઠ, રમેશ સંઘાણી, તારીકા તેજસ શાહ વગેરેને આકર્ષક ગોલ્ડ પ્લેટેડ સિકકાની અર્પણ વિધિ કર્યા બાદ સંઘલહાણા તરીકે આપવાનું જાહેર કરાયું હતું. સચિત્ર જૈન રામાયણ-મહાભારતની લોકાર્પણ વિધિ મંજુલાબેન કાંતિલાલ અને સુધાબેન અનોપચંદ તુરખીયા પરિવારના હસ્તે કરાયેલ. હર્ષાબેન શેઠના હસ્તે ડ્રો અર્પણ કરાયેલ. તા.૧૨ને રવિવારે સવારે ૯ થી ૧૨ કલાકે નવકાર મહામંત્ર રહસ્ય શિબિર યોજાશે. તા.૧૮ના પવઈ ખાતે શ્રી મુકેશ એમ.દોશીના નિવાસે પધારશે.

 

Share. Facebook Twitter WhatsApp
Previous Articleજાણો, ધુળેટીમાં વાળની સંભાળ કઈ રીતે રાખશો ?
Next Article બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ: કાલે પ્રશ્ર્નપત્રો આવશે
Abtak Media
  • Website

Related Posts

Ahmedabad: IPS officer's wife commits suicide in Thaltej

અમદાવાદ : થલતેજમાં IPS અધિકારીના પત્નીનો આપઘાત

01/12/2023
Two youths from Rajkot plowed 6000 km on bikes for road safety awareness.

માર્ગ સલામતી જનજાગૃત્તિ અર્થે રાજકોટના બે યુવાનોએ બાઇક પર કર્યું છ હજાર કી.મી.નું ખેડાણ

01/12/2023
Rajkot: In Raiya, a brawl played out between Vewais: Four Dhayals, including a woman

રાજકોટ : રૈયામાં વેવાઈ  વચ્ચે ખેલાયું ધિંગાણું: મહિલા સહિત ચાર ધાયલ 

01/12/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિના જાતકોના વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે

02/12/2023

PIBએ ખોટા સમાચાર ફેલાવતી 9 YouTube ચેનલનો પર્દાફાશ કર્યો…

01/12/2023
Ahmedabad: IPS officer's wife commits suicide in Thaltej

અમદાવાદ : થલતેજમાં IPS અધિકારીના પત્નીનો આપઘાત

01/12/2023
Two youths from Rajkot plowed 6000 km on bikes for road safety awareness.

માર્ગ સલામતી જનજાગૃત્તિ અર્થે રાજકોટના બે યુવાનોએ બાઇક પર કર્યું છ હજાર કી.મી.નું ખેડાણ

01/12/2023

જેકલીન ફર્નાન્ડીઝનો ડ્રીમી સાડી લુક જોઈને ફેન્સ થયા દિવાના…

01/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિના જાતકોના વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે

PIBએ ખોટા સમાચાર ફેલાવતી 9 YouTube ચેનલનો પર્દાફાશ કર્યો…

Ahmedabad: IPS officer's wife commits suicide in Thaltej

અમદાવાદ : થલતેજમાં IPS અધિકારીના પત્નીનો આપઘાત

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.