Abtak Media Google News

જામનગરના જાણિતા વકીલ કિરીટ જોશી સરાજાહેર છરીના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી હતી. આ અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. હત્યા કરનાર બે કોન્ટ્રાક્ટ કિલરની મુંબઇથી પોલીસે અટકાયત કરી છે. ભૂમાફિયા જયેશ પટેલે વકીલની હત્યા કરવા માટે બન્ને કોન્ટ્રાક્ટ કિલરને 50 લાખ રૂપિયાની સોપારી આપ્યાની કબૂલાત આપી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બન્નેને પકડી પાડ્યા છે. હજુ અનેક આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.