Abtak Media Google News

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

ગિરનાર રોપ-વે આગામી તા. 24 અને 25 નવેમ્બરના રોજ મેન્ટેનેન્સની કામગીરી અન્વયે જાહેર જનતા માટે બંધ રહેશે.

ઉષા બ્રેકો કંપનીની એક અખબારી યાદી મુજબ ગિરનાર રોપ-વેની મેન્ટેનેસની કામગીરી તા.24-11-2021 અને તા.25-11-2021ના રોજ કરવાની થતી હોય આ બન્ને દિવસોમાં રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી રોપ-વેની સેવા તા. 24 અને 25 નવેમ્બર એમ બે  દિવસો દરમિયાન ભાવિકો માટે બંધ રહેશે  જ્યારે તા. 26-11-2021 ના રોજથી રોપ-વેની સેવા ભાવિકો માટે રાબેતા મુજબ શરૂ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.