Abtak Media Google News

કપિરાજને પાંજરે પુરવા ગ્રામજનોની માંગ

સાબરકાંઠા સમાચાર

હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે કપિરાજનો આતંક યથાવત રહેતા ગ્રામજનો પરેશાન થયી રહ્યા છે. એક પછી એક એમ બે દિવસથી કપિરાજ સ્થાનિકોને બાચકા ભરતા હોય તેવું સામે આવી રહ્યું છે.

Sabarkantha Monkey Byting

એક દિવસ પહેલા જ  એક મહિલાને બચકા ભર્યા હતા અને ફરી વધુ બે વ્યક્તિઓને પગે બચકા ભર્યા હતા. બંને વ્યક્તિઓને બચકા ભરતા હિંમતનગર હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બે દિવસથી કપિરાજના આતંકથી ગામમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે કપિરાજને પાંજરે પુરવા ગ્રામજનોની માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.