મંદિરોની નગરી તથા ‘છોટા કાશી’ તરીકે પ્રખ્યાત જામનગરમાં ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનો કંઈક અલગ જ દબદબો હોય છે. શહેરનાં કે.વી.રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર પુષોતમ માસ ચાલી રહ્યો છે ત્યારે મહાદેવને ૧૦૦૮ દીપમાળાથી શુસોભિત કરવામાં આવ્યા હતા. દીપમાળા દર્શનની ઝાંખી અદ્ભૂત અને અવર્ણનીય હતી દાદાના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ