Abtak Media Google News

મંગળવારે કેદારનાથ મંદિર પાસે એક હેલીકોપ્ટર લોખંડના થાંભલા સાથે અથડાઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પાઈલટ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શરૂઆતમાં એવી અફવા ફેલાણી કે આ હેલિકોપ્ટર આર્મીનું છે.

Advertisement


હેલિકોપ્ટર લેન્ડિંગ થતું હતું તે સમયે આ ઘટના બની હતી. પાઈલટ લોખંડના થાંભલાને જજ ન કરી શક્યો અને તેના કારણે હેલિકોપ્ટર થાંભલા સાથે અથડાઈ ગયું હતું.આ ઘટના કેદારનાથ મંદિરથી થોડા અંતરે જ આ ઘટના બની હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.