Abtak Media Google News

સુનિલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર અને સુગંધા મિશ્રા સહિતના કલાકારો સો મતભેદ ઉકેલવા કપીલને એક મહિનાનો સમય અપાયો

કપીલ શર્માને પોતાના કો-એકટરો સો અવાર-નવાર મતભેદો તા હોય છે. તાજેતરમાં જ સુનિલ ગ્રોવર સો કપીલ શર્માએ ગેરવર્તન કર્યું હતું. અવાર-નવાર આવા મતભેદોી શોની ગુણવત્તા ઉપર અસર પડતી હોવાના કારણે હવે કપીલ શર્માને ચેનલ દ્વારા બધાને સો રાખી ચાલવા અલ્ટીમેટમ અપાયું છે.

કપીલ શર્માના શો અને ચેનલ વચ્ચે ૧૦૬ કરોડની ડિલ ઈ છે. હવેી એક મહિનો સુધી કપીલ શર્માનો આ શો પ્રસારીત રહેશે. આ સમયગાળામાં તમામ મતભેદો દુર કરી શોને પહેલાની જેમ જ ચલાવવા માટે ચેનલે કપીલને ચેતવણી આપી છે. સુનિલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર અને સુગંધા મિશ્રા સહિતની કલાકારો કપીલ સો કામ કરવા કોઈ શરતે તૈયાર ની. આ તમામ કલાકારો કપીલ શર્માના શોની કરોડરજ્જુ સમાન છે. માટે કપીલ એકલો શો ખેંચી શકે તેમ ની.આ તમામ એકટરોને પરત શોમાં લાવવા માટે સોની ઘણા સમયી પ્રયાસ કરી રહ્યું છે. કપીલ શર્મા કલાકારોના અન્ય વિકલ્પ તરીકે રાજુ શ્રીવાસ્તવ સો સંપર્કમાં છે.

 અલબત અગાઉના કલાકારોની લોકપ્રિયતા વધુ હોવાના કારણે શોની પીઆરપી ઉપર અસર પડશે તેવું જણાય આવે છે. સુનિલ ગ્રોવર કપીલ સો હવે કયારેય કામ નહીં કરે તેવું જણાવી ચુકયો છે. હાલ તે પોતાના લાઈવ શોમાં વ્યસ્ત છે. કપીલ અને સુનિલ ગ્રોવર વચ્ચે સીડની અને મેલબોર્નમાં સ્ટેજ પર પરર્ફોમન્સ દરમિયાન માાકુટ ઈ હતી. ત્યારબાદ સુનિલ કપીલ સો છેડો ફાડયો છે. અલી અસગર અને સુગંધા મિશ્રા પણ કપીલ સો કામ કરવાના મુડમાં ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.