Abtak Media Google News

કેશોદ સમાચાર

કેશોદના કેવદ્રા ગામે યુવાને  ગળાફાંસો ખાઈ  આત્મહત્યા કરી છે . કેવદ્રા ગામે આવેલ નદી કાંઠા વિસ્તારમાં આવેલ બાવળમાં યુવાન લટકતો  જોવા મળ્યા હતો . ગળાફાંસો ખાતાં યુવાનને નીચે ઉતારી સરકારી હોસ્પિટલ ખસેડાતાં હાજર ડોકટરે મોત થયાનું  જાહેર કર્યું હતું . યુવાન મજુરીકામ કરતો હતો અને રાત્રીના ઘરેથી કહ્યાં વગર નીકળી જતાં બીજા દિવસે  ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો . યુવાનના મોતના પગલે પરિવારમાં દુખની લહેર છવાય ગઈ છે . યુવાનના મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે .

જય વીરાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.