આસો સુદ એકમ આજથી નવરાત્રીનો મંગલમય પ્રારંભ થયો છે. આજથી ૯ દિવસ સુધી નવલી નોરતાની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને પગલે ચાંચર ચોકમાં ગરબા નહીં રમાય ગણતરીનાં લોકોની ઉપસ્થિતિમાં નવરાત્રીની સાદગીસભર ઉજવણી થશે. કચ્છની ઘણીયાણીર્માં આશાપુરા માતાના મઢ ખાતે નવરાત્રી નિમિતે શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે