Browsing: navratri

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન…

જામનગર સમાચાર જામનગર જિલ્લાના લીંબુડા ગામ છેલા 60 વર્ષ થી ગરબા મંડળ ચાલુ છે તેમજ દર વર્ષે આઠમના દિવસે ગરબા મંડળમાં રમતી નાની બાળા દ્વારા ખાસ…

મા સિદ્ધિદાત્રીની 8 સિદ્ધિઓ છે જેમ કે અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ. માતા સિદ્ધિદાત્રી મહાલક્ષ્મી જેવા કમળ પર બિરાજમાન છે. માતાને ચાર હાથ છે.…

કોઈએ સાચું જ કહ્યું છે ઘરની શોભા સજાવટ, બાગની શોભા સુમન શરીરની શોભા ત્વચા, જીવનની શોભા ધર્મ, ધર્મની શોભા શાક્ત, શક્તિના શોભા ભક્તિ, આવી જ ભવ્ય…

નવરાત્રિના સાતમા દિવસે દેવી કાલિકાની પૂજા કરવાનો નિયમ છે. માતા કાલી તેના ભક્તોને ભય અને અકાળ મૃત્યુથી બચાવે છે. નવરાત્રિનો સાતમો દિવસ મા કાલરાત્રિની આરાધના માટે સમર્પિત…

આપણી પ્રાચીન લોકસંસ્કૃતિ, લોકનૃત્ય, લોકકલા અને પરંપરાઓની જાળવણી કરવાની સાથે સાથે કલાકારોમાં પડેલી કલાને ઉજાગર કરવા ઉપરાંત પાંગરતી પ્રતિભાઓ તેમજ અપ્રચલિત કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’…

જામનગર સમાચાર , જામનગરની સંસ્થા રંગતાલી ગ્રુપ દ્વારા શહેરના એમ. પી. શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં સતત નવમાં વર્ષે પણ સહિયર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.’બેટી…

નવરાત્રિ સ્પેશિયલ  દેશભરમાં શરદ નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે અને આજથી પાંચ દિવસીય દુર્ગા પૂજા ઉત્સવનો પ્રારંભ થયો છે. નવરાત્રિના નવ દિવસો સુધી મા દુર્ગાના નવ…

માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર…

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં નવરાત્રી મહોત્સવની આસ્થા પૂર્વક આનંદમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રંગીલા શહેર સંસ્કૃત પ્રિય નગર અને દરેક તહેવારોને મન…