Abtak Media Google News

દ્વારકાધીશ મંદિરમાં આજે  રાધાષ્ઠમીમાં ભગવાન દ્વારિકાધીશ રાધામય બન્યા છે દ્વારકાધીશ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા, ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. 2 14

આ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે . દ્વારકાધીશ મંદિરમાં આજે ભગવાન દ્વારકાધીશને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો .

મહેન્દ્ર ક્કકડ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.