આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મહાપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિ કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારમાં એવી જાહેરાત કરાઈ હતી કે મ્યુઝિયમ ત્રણ દિવસ બંધ રહેશે પરંતુ આજે આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી દિવાળી અને બેસતુવર્ષ એમ બે દિવસ જ મુલાકાતીઓ માટે બંધ રહેશે.
Trending
- 3૮ વર્ષ પહેલા રાજકોટ મોકલવામાં આવી હતી પહેલી ‘વોટર ટ્રેન’ જુઓ ઐતિહાસિક તસવીરો
- બ્રશ કર્યા પછી પણ દાંત પીળા થઈ જાય છે?
- ભુજ : લોકસભા ચૂંટણી અંતર્ગત લોક જાગૃતિ અર્થે મહેંદી સ્પર્ધાનું આયોજન
- ઘર હોય કે ઓફિસનું કામ, માઇક્રો બ્રેક જરૂરી
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ