Abtak Media Google News

જાગનાથમાં આવેલા મહાવીર સ્વામી જિનાલયે પર્યુષણના અંતિમ દિને ભગવંતની ઝાંખી નિહાળવા હજારો ભાવિકો ઉમટયા હતા જીનાલયમાં ઉપસ્થિત ભાવિકોએ પ્રતિક્રમણ કરી ૮૪ કરોડ જીવોને ખમાવ્યા હતા. અને એક બીજાને ક્ષમાપના પાઠવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.