Abtak Media Google News

ગણપતિ મહોત્સવ ઠેર ઠેર ધામધૂમથી ઉજવાાઇ રહ્યો છે. ત્યારે ‘અબતક’ના આંગણે પણ વિઘ્નહર્તાની આસ્થા ભેર સ્થાપના કરવામાં આવી છે. વિઘ્નહર્તાના આશિર્વાદ પ્રાપ્ત કરવા આજે અબતક ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા દ્વારા ભગવાન ગણેશની આરતી ઉતારવામાં આવી આ તકે અબતક પરિવાર દ્વારા પણ આરતીનો લ્હાવો લેવાયો. મહત્વનું છે કે અબતકમાં વર્ષો વર્ષ બાપાનું આગમન થાય છે અને સ્ટાફ પરિવાર દ્વારા તેમને લાડ લડાવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.