ગણપતિ મહોત્સવ ઠેર ઠેર ધામધૂમથી ઉજવાાઇ રહ્યો છે. ત્યારે ‘અબતક’ના આંગણે પણ વિઘ્નહર્તાની આસ્થા ભેર સ્થાપના કરવામાં આવી છે. વિઘ્નહર્તાના આશિર્વાદ પ્રાપ્ત કરવા આજે અબતક ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા દ્વારા ભગવાન ગણેશની આરતી ઉતારવામાં આવી આ તકે અબતક પરિવાર દ્વારા પણ આરતીનો લ્હાવો લેવાયો. મહત્વનું છે કે અબતકમાં વર્ષો વર્ષ બાપાનું આગમન થાય છે અને સ્ટાફ પરિવાર દ્વારા તેમને લાડ લડાવાય છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ