Abtak Media Google News

માંગરોળમાં પીજીવીસીએલ તરફના રાજાશાહી વખતનો ભેટ તોડવા બાબતે નગરપાલિકા કર્મચારી તેમજ પાલીકા પ્રમુખ સ્થળ ઉપર આવી કામને અટકાવ્યું હતુ.

માંગરોળ નગરપાલીકાના અધિકારીઓની પૂછપરછ કરતા મંજૂરી બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

જ્યારે આ રાજાશાહી ગેટ પાડતા પી ડબ્લ્યુ ડી કે નગરપાલિકાની પણ મંજૂરી લેવામાં આવી નથી તેવુ જાણવા  મળ્યું છે.

આ રાંગ રાજાશાહી વખતની હોય જેની દેખરેખ પુરાતન વિભાગ તેમજ સરકારના પ્રતિનિધિ તરીકે આવતી હોય  તેવુ જાણવા મળે છે તેમજ ભરચક રહેણાંક વિસ્તાર હોય છતાંય કોઈ ને સ્થાનિકો ને પણ જાણ કરવામા આવી નથી આથી રહીસોમા પણ રોષ ફેલાયો છે. તો હવે આ માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ર્ન ઉઠ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.