પવિત્ર શ્રાવણમાસની શુભ શરૂઆત તા જ પુર્વ સંધ્યાએ શ્રી મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ સમગ્ર શ્રાવણમાસ દરમ્યાન અલગ-અલગ કાર્યકર્તાઓ અને આગેવાનોના ઘરે ભગવાન ભોંળાનાના આશુતોષ સ્વરૂપની પધરાણમણી કરાવવામાં આવે છે જેના ભાગરૂપે અમાસના પવિત્ર દિવસે રામદુત હનુમાનજી મંદિર ખાતે ભગવાન ભોળાનાની પુજા-અર્ચના માનનીય રાજપકક્ષાના મંત્રી ધર્મેન્દ્સિંહ એમ. જાડેજા (હકુભા)ના વરદ હસ્તે કરવામાં આવેલ અને તેમના દ્વારા વૈશ્વિક કોરોના મહામારીમાથી આપણે સૌને વહેલાસર છુટકારો મળે તે માટે ર્પ્રાના કરવામાં આવેલ આ પ્રસંગે જામનગર લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીંતુભાઈ લાલ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુભાષભાઈ જોષી, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ જોષી તા તેમના કાર્યકર્તાઓ ઉપસ્તિ રહેલ આ પ્રસંગે ખાસ મંડળના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવામાં આવેલ.
Trending
- Premier Legue
- મતાધિકાર છીનવાય એવી પરિસ્થિઓ કઈ કઈ છે, તે જાણો છો???
- iPhone ઉપભોકતા સાવધાન !!!
- લોકશાહી માટે મતદાનના તમામ તબક્કા મહત્વપૂર્ણ
- રાજકોટ રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે: અશ્વિની વૈષ્ણવ
- સેન્સરમાં ગડબડ: રાજકોટ શહેરમાં બે સ્થળોના તાપમાનમાં 8 ડિગ્રીનો તફાવત!
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો