Abtak Media Google News

પવિત્ર શ્રાવણમાસની શુભ શરૂઆત તા જ  પુર્વ સંધ્યાએ શ્રી મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ સમગ્ર શ્રાવણમાસ દરમ્યાન અલગ-અલગ કાર્યકર્તાઓ અને આગેવાનોના ઘરે ભગવાન ભોંળાનાના આશુતોષ સ્વરૂપની પધરાણમણી કરાવવામાં આવે છે જેના ભાગરૂપે અમાસના પવિત્ર દિવસે રામદુત હનુમાનજી મંદિર ખાતે ભગવાન ભોળાનાની પુજા-અર્ચના માનનીય રાજપકક્ષાના મંત્રી ધર્મેન્દ્સિંહ એમ. જાડેજા (હકુભા)ના વરદ હસ્તે કરવામાં આવેલ અને તેમના દ્વારા વૈશ્વિક કોરોના મહામારીમાથી આપણે સૌને વહેલાસર છુટકારો મળે તે માટે ર્પ્રાના કરવામાં આવેલ આ પ્રસંગે જામનગર લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીંતુભાઈ લાલ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુભાષભાઈ જોષી, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ જોષી તા તેમના કાર્યકર્તાઓ ઉપસ્તિ  રહેલ આ પ્રસંગે ખાસ મંડળના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.