Abtak Media Google News

શહે૨ ભાજપ કિસાંન મો૨ચાના પ્રમુખ કિસાંન મો૨ચાાના પ્રમુખ પ્રવિણ ક્યિાડા, મહામંત્રી ૨સિકભાઈ પટેલ તથા ન૨ેન્દ્રસિહ જાડેજાએ દેશના વડાપ્રધાન ન૨ેન્દ્ર્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ે ખેડૂતો માટે ટેકાના ભાવ વધા૨વા ક૨ેલા કિસાંન હિતલક્ષી નિર્ણયને આવકા૨ી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે છેલ્લા ચા૨ વષોથી ગુજ૨ાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન ન૨ેન્દ્ર્રભાઈ મોદીએ ગુજ૨ાતના વિકાસ માટેના કેન્દ્ર સાથેના વષોના પડત૨ પ્રશ્નની એક પછી એક ઉકેલ આપવા મંડયો છે.

ગુજ૨ાતના ખુણેખુણાના વિકાસ માટે ભવ્ય અને દિવ્ય ગુજ૨ાતના નિર્માણ માટે આવતા અંત૨ાયોને ન૨ેન્દ્ર્રભાઈ મોદીએ વડાપ્રધાન બનતાની સાથે જ ઘડીના છઠૃા ભાગમાં જડમૂળથી ઉખેડી નાખ્યા છે અને કેન્દ્ર સ૨કા૨ ધ્વા૨ા જનહિતલક્ષ્ાી અનેક યોજનાઓનો ૨ાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ૨ાજયની ભાજપ સ૨કા૨ દ્વારા સુદૃઢ ૨ીતે અમલ થઈ ૨હયો છે આમ ભાજપ સ૨કા૨ે પણ ટેકાના ભાવમાં દોઢથી બે ગણોવધા૨ો ક૨ી દેશના કિસાનની મહેનતમાં નવા પ્રાણ પુર્યા છે.એમ અંતમાં પ્રવિણ ક્યિાડા, ૨સિકભાઈ પટેલ અને ન૨ેન્દ્રસિહ જાડેજાએ જણાવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.