ભારે વરસાદના પગલે જનજીવન ઉપર અસર થઈ છે ત્યારે સાંસદ મોહનભાઇ ડેલકર આંબોલી, ખેરડી, બિન્દ્રાબિન ગામમાં પૂર અસરગ્રસ્ત પરિવારોને મળવા પહોંચ્યા હતાં. આંબોલી કોઠારપાડા ગામમાં રાહત છાવણીની પણ મુલાકાત લીધી. સાંસદે બનતી તમામ પ્રકારની સહાય કરવાની ખાતરી આપી હતી. આ વિસ્તારના ચૂંટાયેલા તમામ સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો અને ગામના અગ્રણી કાર્યકર્તાઓને તમામ અસરગ્રસ્ત પરિવારોના મદદમાં રહેવા આદેશ આપ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે