તાજેતરમાં હિન્દુસેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની આગેવાનીમાં એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં એસ.વી.ટી. કોલેજ પાછળના ચાર રસ્તાનું ’રામદેવ’ નામકરણ કરવામાં આવ્યું હતું. ચોકમાં રામદેવજીનું પોસ્ટર લગાવી તેને ફૂલહાર કરી જયઘોષ કરવામાં આવ્યો હતો. આ તકે હિન્દુસેનાના સ્થાનિક ઈન્દ્રજીતસિંહ કેર જાડેજા, રવિરાજસિંહ કંચવા, રવિભાઈ ડેગમા, વિજયભાઈ ભારાઈ, હિતુભા જાડેજા, રામભાઈ, વિક્રમભાઈ તથા હિન્દુ સેનાના શહેર પ્રમુખ દિપકભાઈ પિલ્લે, મયુરભાઈ પટેલ, કિશનભાઈ દેસાઈ, યુવા અધ્યક્ષ ગુંજ કારીયા, યોગેશભાઈ, વિવેકભાઈ, ધીરેનભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!