Abtak Media Google News

તાજેતરમાં હિન્દુસેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની આગેવાનીમાં એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં એસ.વી.ટી. કોલેજ પાછળના ચાર રસ્તાનું ’રામદેવ’ નામકરણ કરવામાં આવ્યું હતું. ચોકમાં રામદેવજીનું પોસ્ટર લગાવી તેને ફૂલહાર કરી જયઘોષ કરવામાં આવ્યો હતો. આ તકે હિન્દુસેનાના સ્થાનિક ઈન્દ્રજીતસિંહ કેર જાડેજા, રવિરાજસિંહ કંચવા, રવિભાઈ ડેગમા, વિજયભાઈ ભારાઈ, હિતુભા જાડેજા, રામભાઈ, વિક્રમભાઈ તથા હિન્દુ સેનાના શહેર પ્રમુખ દિપકભાઈ પિલ્લે, મયુરભાઈ પટેલ, કિશનભાઈ દેસાઈ, યુવા અધ્યક્ષ ગુંજ કારીયા, યોગેશભાઈ, વિવેકભાઈ, ધીરેનભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.