ધોરાજી શહેરની જનતાને પીવા માટે જામકંડોરણા ખાતે આવેલ ફોફળ ડેમમાંથી પીવાનું માટેનું પાણી પાઈપલાઈન મારફતે મળતું હતુ. ચાલુ વર્ષે ફોફળ ડેમમાંથી પાણી ખલાસ થઈ જતાં ડેડ સ્ટોકમાંથી પાણી પંપીગ કરી ઉપાડવામાં આવતુ હતુ. જે પાણી શહેરની જનતાને પુરૂ ડતું ન હતુ અને સપ્લાય એ રેગ્યુલર રહેતા લોકોમાં ફરીયાદ ઉઠી હતી જેથી ધારાસભ્ય તથા અધિકારીઓ અને નગરપાલીકાના હોદેદારોએ તાત્કાલીક નર્મદા પાઈપલાઈનમાંથી પાણી મેળવવા માટે કવાયત ચાલુ કરી તેના પરીણામ સ્વરૂપે આજથી ધોરાજીની જનતાને રેગ્યુુલર પાણી મળતું થશે. તેમ વોટર વર્કસ કમીટીના ચેરમેન અમીશભાઈ અંટાળાએ જણાવ્યું હતુ.નર્મદાનું પાણી મળે તે માટે ધારાસભ્ય નગરપાલીકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ચીફ ઓફિસર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવતા આ પ્રશ્ર્નનો ઉકેલ આવ્યો હતો.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!