Abtak Media Google News

અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળશે આજે સવારે ગુજરાત સરકારના ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે નેત્રોત્સવ વિધી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.

કોરોના કાળમાં બે વર્ષ બાદ નંદકુંવર નગર ચર્યાએ નિકળવાના હોય ભાવિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.