Abtak Media Google News

ટ્રેન અને રેલ્વે સ્ટેસનોમાં આવતી વિચિત્ર દુર્ગંધ મુસાફરોના માથાનો દુખાવો બની જતો હોય છે,નવા રેલ મંત્રી ગોયલ પણ આવી દુર્ગંધથી પરેશાન છે.માટે આ સમસ્યાથી છૂટકારો મેળવવા નવા જંતુનાશકોનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.હાલ ફિનાઇલ જેવા જંતુનાશકનો ઉપયોગ થાય છે.જેના સ્થાને લેમન જેવી સુગંધ ધરાવતા જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવશે.જે મુસાફરો માટે અનુકૂળ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.