નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ એ દિલ્હી એનસીઆરમાં જુના ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધના આદેશને યથાવત રાખ્યો છે. એનજીટીના આ આદેશથી કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે એનજીટીમાં અપીલ કરી હતી કે, તે પોતાના આ આદેશને મોડીફાઈ કરે. એનજીટીના આ આદેશ બાદ હવે દિલ્હી-એનસીઆરમાં ૧૦ વર્ષ જૂની ડીઝલ ગાડીઓ અને ૧૫ વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓ પર પ્રતિબંધ લાગી જશે.કેન્દ્ર સરકારે એનજીટીના આ આદેશને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી હતી. પરંતુ કોર્ટે ફરીથી આ મામલાને એનજીટીના પક્ષમાં જ નાખી દીધો છે. એનજીટી એ ૨૦૧૫ માં પોતાના અંતરિમ આદેશમાં આ વાહનો પર પ્રતિબંધ લગાવ્યો હતો.એનજીટીના આદેશ બાદ દિલ્હીમાં ગાડીઓના રજીસ્ટ્રેશન થવા પર પણ પ્રતિબંધ લાગી ગયો હતો.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક