Abtak Media Google News

શારદાપીઠ કોલેજ દ્વારકામાં તાજેતરમાં એન.એસ.એસ. કેમ્પ યુનિટ-૧ (ભાઇઓ) માટેનો કેમ્પ તા. ર૦ થી ર૬ સુધી યોજાનાર હોય જેનું આજરોજ સવારે ૭.૩૦ કલાકે ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકેડેમીના ડાયરેકટર જેપીએન દ્વિવેદી, શિવગંગા ચે. ટ્રસ્ટના પ્રમુખ ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, હિરેનભાઇ ઝાખરીયા, વરવાળાના સરપંચ મનસુખભાઇ મોરી, આશ્રમ શાળાના આચાર્ય કિરીટભાઇ, પ્ર.શાળા આચાર્ય માંગલીયા, ઇશ્ર્વરભાઇ આરંભડીયા પુરોહિત ડો. વાઘેલા નરોતમભાઇ રામાવત વગેરેની હાજરીમાં કાર્યક્રમ યોજાય હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.