દશારદાપીઠ કોલેજ દ્વારકામાં તાજેતરમાં એન.એસ.એસ. કેમ્પ યુનિટ-૧ (ભાઇઓ) માટેનો કેમ્પ તા. ર૦ થી ર૬ સુધી યોજાનાર હોય જેનું આજરોજ સવારે ૭.૩૦ કલાકે ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકેડેમીના ડાયરેકટર જેપીએન દ્વિવેદી, શિવગંગા ચે. ટ્રસ્ટના પ્રમુખ ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, હિરેનભાઇ ઝાખરીયા, વરવાળાના સરપંચ મનસુખભાઇ મોરી, આશ્રમ શાળાના આચાર્ય કિરીટભાઇ, પ્ર.શાળા આચાર્ય માંગલીયા, ઇશ્ર્વરભાઇ આરંભડીયા પુરોહિત ડો. વાઘેલા નરોતમભાઇ રામાવત વગેરેની હાજરીમાં કાર્યક્રમ યોજાય હતો.
Trending
- શું..! રડવાના પણ અનેક ફાયદાઓ
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા