આજીડેમમાં નર્મદાનાં નીરને વધાવવા દેશનાં પાણીદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધાર્યા હતા ત્યારથી જ સૌરાષ્ટ્ર-રાજકોટ પર જાણે મેઘ મહેર છવાઇ હોય તેમ અવિરત વરસાદ વરસી રહ્યા છે ત્યારે આજીડેમમાં ૧૪ ફૂટ સુધી નર્મદાની નીર ભરાતા તેને સ્થગિત કરવામાં આવ્યા હતા જેનાં પછીથી વરસાદી માહોલમાં આજીડેમમાં નવા વરસાદી પાણીની આવક થવા લાગી છે જેનાંથી અત્યાર સુધીમાં આજીડેમની સપાટી ૨૧ ફૂટ પહોંચી છે જો આ રીતે જ વરસાદ વરસવાનું ચાલુ રાખશે તો આજીડેમને ૨૯ ફુટ ભરાતા અને ઓવર ફ્લો થવામાં વાર નહીં લાગે..જે અનુસંધાને નર્મદાનીરની આવક ફરી સપ્ટેમ્બરમાં શરૂકરવાની સંભાવના રહેશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો