Abtak Media Google News

અમદાવાદ ડિવિઝન પર અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ સ્થિત રેલવે બ્રિજ પર તારીખ 23 જુનના રોજ લાઈન નંબર પર મેઈન્ટેનન્સ અને જાળવણી કાર્ય કરવામાં આવશે.

Advertisement

આ કારણે 23 જૂન (રવિવાર)ના રોજ અમદાવાદ થી ઉપડતી 69131/69132 અમદાવાદ-ગાંધીનગર મેમૂ પેસેન્જર ટ્રેન રદ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.