વાંકાનેર શહેર તથા કુવાડવા વિસ્તારના 4ર ગામોને પાણી પુરુ પાડતો મચ્છુ-1 ઉપરવાસમાં સારા વરસાદને કારણે તથા નર્મદાના નીર ડાલવાના કારણે ઓવરફલો થવામાં માત્ર દોઢ ફુટનું છેટુ છે આવતા વીસ ગામો જેમાં હોલમઢ, જાલસીકા, કોઠી, મહીકા, રસીકગઢ, ગારીયા, લુણસરીયા, કેરાળા, જોધપર, પાંજ, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા, ધમલપર તથા વાંકાનેર શહેર તથા નિચાણ વાળા વિસ્તારને નદીમાં અવર જવર ન કરવી તથા માલ ઢોરને પણ નદીમાં અવર જવર નહી કરવા સુચનાઓ અપાઇ છે. અને સાવચેત રહેવા જણાવાયું છે. ડેમની પાણી સંગ્રહની ક્ષમતા 49 ફુટ ની છે ત્યારે હાલ ડેમની જળ સપાટી 47ાા ફુટે પહોંચવા આવી રહી છે એટલે કે ડેમ છલકાવવામાં માત્ર દોઢ ફુટનું છેટું છે.
Trending
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
- એક વર્ષમાં 81.50 લાખ શ્રદ્વાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
- BSF, CRPF, CISF, ITBP, SSB માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે આ રીતે કરો અરજી