Abtak Media Google News

જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પિટલ, પંચવટી રોડ પાસે તદન રાહત દરે ચાલતી હોસ્પિટલના ચેરમેન કેતનભાઈ પાવાગઢી તથા ટ્રસ્ટી શૈલેષભાઈ પાબારી, કિશોરભાઈ કોટક તથા મેડીકલ ડાયરેકટર ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સરકારના રસીકરણ અભ્યાસ અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે ઓરી તથા રૂબેલાની રસી મૂકવાનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં ૬૦ જેટલા વાલીઓએ તેમના બાળકોને આ રસી અપાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.