જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પિટલ, પંચવટી રોડ પાસે તદન રાહત દરે ચાલતી હોસ્પિટલના ચેરમેન કેતનભાઈ પાવાગઢી તથા ટ્રસ્ટી શૈલેષભાઈ પાબારી, કિશોરભાઈ કોટક તથા મેડીકલ ડાયરેકટર ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સરકારના રસીકરણ અભ્યાસ અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે ઓરી તથા રૂબેલાની રસી મૂકવાનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં ૬૦ જેટલા વાલીઓએ તેમના બાળકોને આ રસી અપાવી હતી.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!