દાદરા નગર હવેલી રાજભાષા હિન્દી વિભાગ દ્વારા સચિવાલય ખાતે શિક્ષણ સચિવની અધ્યક્ષતામા સમિતિ બેઠકનુ આયોજન કરાયુ છે.દાદરા નગર હવેલી પોલીસ ચોકી ખાતે પીઆઇની અધ્યક્ષતામા ગણેશમંડળના પ્રતિનિધિઓ સાથે મીટીંગનુ આયોજન કરાયુ,ગણપતિ મંડળો બાબતે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામા આવી .દાદરા નગર હવેલી રાષ્ટ્રીય સેવા યોજનાની સામાન્ય બેઠક યોજાયી,1થી15ઓગસ્ટ દરમ્યાન યોજાનાર સ્વચ્છતા પખવાડિયા અંગે ચર્ચા વિચારણા કરવામા આવી .અમરનાથ યાત્રા દરમ્યાન આતંકવાદીઓનો ભોગ બનનાર નરોલીના રહેવાસી ઘાયલ પ્રવીણભાઈ પટેલને કલેકટરના હસ્તે રૂપિયા એક લાખના ચેક અર્પણ કરાયો
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે