Abtak Media Google News

ભારતીય જળસીમા નજીક આઈ.એમ.બી.એલ. પાસેથી પાકિસ્તાન મરીન સીકયોરીટી દ્વારા બાર ભારતીય માચ્છીમારી બોટ સહિત ૭૦ જેટલા ખલાસીઓના અપહરણ કરી બંધક બનાવાયા હોવાના અહેવાલો આધારભૂત વર્તુળોમાંથી પ્રાપ્ત થયા છે.

આ બાર માચ્છીમારી બોટ પૈકી આઠ બોટ પોરબંદરની જયારે ચાર બોટ ઓખા બંદરની હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ અંગે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી જ‚રી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ચાર જ દિવસમાં બીજી વખત ભારતીય માચ્છીમારી બોટનું અપહરણ કરાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.