Abtak Media Google News

સુઝલામ સુફલામ અન્વયે નદીઓને સ્વચ્છ બનાવવા કાર્યવાહી હા ધરાશે

રાજકોટની આજી સહિત રાજયની જુદી જુદી ૪૮ નદીઓ ગટરના ગંદા પાણીથી પ્રદૂષીત હોવાની ચોંકાવનારી વિગતો સુઝલામ સુફલામ યોજના પૂર્વે બહાર આવી છે. આ મામલે શહેર વિકાસ વિભાગ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવતી નદીઓમાં આવતા પ્રદૂષીત પાણીની અટકાવવા સનિક સંસઓ દ્વારા કામગીરી હાથ ધરવા નકકી કર્યું છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ તા.૧લી મેથી શરૂ નાર સુઝલામ સુફલામ યોજના અન્વયે ચેકડેમ અને તળાવ ઉંડા ઉતારવાની સો સો નદીઓમાં આવતા પ્રદુષીત પાણીની અટકાવવા કામગીરી હાથ ધરવા નકકી કરાયું છે જે અંતર્ગત રાજકોટ શહેરની આજી નદી ઉપરાંત રાજયની વિવિધ ૪૮ જેટલી નદીઓમાં ગટર અવા તો કેમીકલ ફેકટરીઓના ગંદા પાણી ભળતા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

વધુમાં જળ સંપતિ વિભાગ દ્વારા રજૂ યેલા આંકડા મુજબ રાજયમાં આઠ મહાનગરપાલિકામાં આવેલી ૩૬ નદીઓ અને ૧૬૨ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ૧૨ નદીઓ સહિત કુલ ૪૮ નદીઓના પાણીમાં ગંદા પ્રદૂષીત પાણી ભળી જતા જેમાં સુઝલામ સુફલામ યોજના અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા સનિક સંસઓ દ્વારા પ્રદુષીત પાણીને નદીમાં આવતા અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.