Abtak Media Google News
Whatsapp Image 2018 12 07 At 3.56.56 Pm 1

ધ્રાંગધ્રા તાલુકા ના એંજાર ગામે ધોરણ ૧ થી ૮ છે અને વિધાર્થીની સંખ્યા ૩૩૫ છે આની સામે માત્ર ૬ શિક્ષક છે ૪શિક્ષકો ની જગ્યા ભરવા એંજાર ગામ જનો એ સરકાર અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરી છેલ્લા ત્રણ વર્ષ થી શિક્ષકો ની ઘટ ભરવા અનેક રજૂઆત કરી છતા પરિણામ નો આવતા અંતે ગામ જનોએ તારીખ ૭-૧૨-૨૦૧૮ શુક્રવાર સ્કૂલ ને તાળા બધી કરી સરકાર નો વિરોધ કરવા નુ નક્કી કરીયુ.

Untitled 1 38

 જો આનાથી નિર્ણય નહિ આવે તો આગામી દિવસો મા ઉગ્ર આંદોલન કરી સરકાર નો વિરોધ કરવા મા આવછે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.