Abtak Media Google News

જૈનાચાર્ય પૂ. જશાજીસ્વામી શતાબ્દી ઉપલક્ષે પૂ. ધીરગુરૂદેવ પ્રેરિત સમૂહ વરસીતપ આરાધકોનાં વિનોદભાઈ ઉદાણીના નિવાસે સમૂહ જાપ અને પુષ્પાબેન બાવીસીના હસ્તે ૧૯૧ તપસ્વીઓના અતરપારણા પ્રસંગે ઉદાણી બાવીસી પરિવારનું રજનીભાઈ બાવીસી, ભીખુભાઈ ભરવાડા, શશીકાંતભાઈ વોરાએ સન્માન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.