Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા મારી માટી, મારો દેશના નામના અનેક કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં આવો જ એક કાર્યક્રમ યોજાયો જેમાં રતનબાઈ મસ્જિદ નો તિરાંગ થી ભવ્ય શણગાર કરવામાં આવેલ છે. આ માટે મરહુમ અબ્બાસબાપુ ચિશ્તી ના પરિવાર ના ફૈઝાન ચિશ્તી ના માર્ગદર્શન હેઠળ હુશેની વાએઝ કમિટી ના સભ્યો, રતનબાઈ મસ્જિદ ના મૌલાના મુસ્તાક બાપુ બ્લોચે જહેમત ઊઠાવી હતી. આ દૃશ્ય રાત્રિના જોતા બુર્જ ખલીફા દૃશ્યમાન થાય છે. તેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.