રાજ્ય સરકાર દ્વારા મારી માટી, મારો દેશના નામના અનેક કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં આવો જ એક કાર્યક્રમ યોજાયો જેમાં રતનબાઈ મસ્જિદ નો તિરાંગ થી ભવ્ય શણગાર કરવામાં આવેલ છે. આ માટે મરહુમ અબ્બાસબાપુ ચિશ્તી ના પરિવાર ના ફૈઝાન ચિશ્તી ના માર્ગદર્શન હેઠળ હુશેની વાએઝ કમિટી ના સભ્યો, રતનબાઈ મસ્જિદ ના મૌલાના મુસ્તાક બાપુ બ્લોચે જહેમત ઊઠાવી હતી. આ દૃશ્ય રાત્રિના જોતા બુર્જ ખલીફા દૃશ્યમાન થાય છે. તેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં.
Trending
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે