Abtak Media Google News

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્ર્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર દિન નીમીતે તા. 3-5 ને મંગળવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5.30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવ દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવેલ સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકાસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ બપોરે 11.15 કલાકે કેરીનો અન્નકુટ ધરાવવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેનો હજારો ભકતોએ આ અનેરા દર્શનનો જફહફક્ષલાીિ ઇંફક્ષીળફક્ષષશ – ઘરરશભશફહ   યુ ટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન તથા પ્રત્યક્ષ લાભ લઇ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.