સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્ર્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર દિન નીમીતે તા. 3-5 ને મંગળવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5.30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવ દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવેલ સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકાસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ બપોરે 11.15 કલાકે કેરીનો અન્નકુટ ધરાવવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેનો હજારો ભકતોએ આ અનેરા દર્શનનો જફહફક્ષલાીિ ઇંફક્ષીળફક્ષષશ – ઘરરશભશફહ યુ ટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન તથા પ્રત્યક્ષ લાભ લઇ ધન્યતાનો અનુભવ કરેલ હતો.
Trending
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!
- આ 5 ગુજરાતી ફિલ્મો મે માહિનામાં મચાવશે ધૂમ
- નવા લસણની બજારમાં આવક: ગત વર્ષની સરખામણીએ ભાવ ઓછા
- એસ.એફ. એસ. જળસંચય અભિયાનમાં 10,000 ઘરોમાં થશે બોર રિચાર્જિંગ
- આઠ વર્ષના દર્શન પટેલએ ઘ્યાન થકી જોયા વગર પારખવાની પ્રાપ્ત કરી શકિત
- લિફ્ટના મેઈન્ટેનન્સમાં આળસ નોતરી શકે છે જીવલેણ દુર્ઘટના!!!