સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્ર્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર દિન નીમીતે તા. 3-5 ને મંગળવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5.30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવ દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવેલ સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકાસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ બપોરે 11.15 કલાકે કેરીનો અન્નકુટ ધરાવવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેનો હજારો ભકતોએ આ અનેરા દર્શનનો જફહફક્ષલાીિ ઇંફક્ષીળફક્ષષશ – ઘરરશભશફહ યુ ટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન તથા પ્રત્યક્ષ લાભ લઇ ધન્યતાનો અનુભવ કરેલ હતો.
Trending
- વરસાદની મોસમમાં કેટલી વાર ચહેરો ધોવો? સાચી રીત જાણી લો
- આજે શ્રાવણ માસની કાલાષ્ટમી, જાણો શુભ સમય,અને પૂજા પદ્ધતિ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
- વિદ્યાર્થીનીઓએ સૈનિકોને રાખડી સાથે લાગણી પણ મોકલી
- જામનગરમાં ઉંદર પકડવાની જાળ ના ઉત્પાદન, વેચાણ, તથા ઉપયોગ પર કડક પ્રતિબંધ
- દુશ્મનના દરેક ઘાતક હુમલાને નિષ્ફળ બનાવશે ભારતનું નવું બ્રહ્માસ્ત્ર AD-1
- રાજકોટની ખાનગી શાળાઓની સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રેષ્ઠ પરિણામની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી
- કારગિલ વિજય દિવસે જુઓ સુરતના બ્રિગેડિયર બલરામસિંહ મહેતાની કારકિર્દીની એક ઝલક