ધ્રોલ નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજીત રૂ.૫.૫૦ ખર્ચે કરોડના નવા કામો કરવામાં આવશે જેમાં એક ધ્રોલ ગજાનંદ સોસાયટીનો ૨૫ લાખના ખર્ચે પુલીયુ બનાવવામાં આવશે બૂમતરીયા ની વાડી તરફ જવાના રસ્તા નો પુલીયુ ૮.૮૦ લાખના ખર્ચે કરવામાં આવશે પ્રગટેશ્વર મહાદેવ મંદિરની પાછળ લતીપર રોડ રૂપિયા ૯.૯ લાખના ખર્ચે કરવામાં આવશે તેમજ જુદા જુદા કામોના ખાતમૂર્હત કરવામાં આવ્યા હતા. આ તકે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર, ઈરફાન ઉપપ્રમુખ, કલ્પેશ હડીયલ, ગોવિંદભાઈ દલસાણીયા, સંજયસિંહ જાડેજા, મનસુખભાઈ પરમાર, સવિતાબેન વશરામભાઈ વરુ, તુષારભાઈ ભાલોડીયા, હિતેશભાઈ ભોજાણી, રાજેન્દ્રસિંહ સોલંકી, હિરેન ભાઈ કોટેચા, સહિત નગરપાલિકા કોર્પોરેટરો, શહેરના આગેવાનો અને કાર્યક્રરોની આગેવાની હેઠળ લાખો રુપિયાના નવા કામોના ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી