Abtak Media Google News

2.49 કરોડ ખેડૂતોને સહાય મળશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી. સંવેદનશીલ સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો.

ખેડૂતોને અકસ્માત દરમિયાન શરૂ કરાયેલી સરકારી સહાયની યોજનામાં 1 લાખ નો વધારો કરવામાં આવ્યો. સહાયને વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી. આ યોજનાથી રાજ્યના 2.49 કરોડ ખેડૂતોને સહાય મળશે. સાથે જ વારસદારના નિયમોમાં ફેરફાર જાહેર કર્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.