રાણી પદ્માવતી ફિલ્મને લઇને દિનપ્રતિદિન વિવાદ વધી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજપુત કરણી સેના સંજય લીલા ભણસાલીને ખુલ્લી ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણી સેના દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, સંજય લીલા ભણસાલી આ ફિલ્મમાં રાજપૂતોના ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યો છે. જે રાજપૂત સમાજ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લે. ત્યારે આગામી દિવસોમાં દરેક શહેરોના થિયેટર પર સો કરણી સેનાના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવશે.
Trending
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ
- તમારો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાક.ને ખખડાવ્યુ