સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લો ગ્રેજયુએટ સેનેટ સામ્ય તરીકે કપીલભાઈ જયદેવભાઈ શુકલા વિજયી યા છે. તેઓને ૨૮૯ મતમાંી ૨૩૮ મત મળ્યા હતા. ‘અબતક’ સોની મુલાકાતમાં કપીલભાઈએ કહ્યું હતું કે, આગામી સમયમાં લો બાબતનાં પ્રશ્ર્નોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહોંચાડવામાં આવશે તેમજ વિર્દ્યાીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ મુલાકાતમાં વિનયભાઈ દવે, ધર્મેશ સખીયા, ધર્મેશ પરમાર, ત્રિદેવ માકડીયા, પ્રમુખ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રદિપ ડવ, પરેશ પીપળીયા, હિતેશ દવે, ‚પરાજસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ વાળા સહિતના હાજર રહ્યાં હતા. વધુમાં અભ્યાસમાં પ્રેકટીકલ શિક્ષણને મહત્વ આપવામાં આવે તેના પર પણ ભાર મુકવામાં આવ્યો હતો
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક