સ્વ. બાલકૃષ્ણ રતીલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેલવે ડીવીઝનના સંયુકત ઉપક્રમે લોકો કોલોની જામનગર રોડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન થયું જેમાં રેલવેના ડીઆરએમ નીનાવે તથા અધિકારીઓ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી બ્રીજેશભાઈ શાહ તથા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતુ કે રેલવેની જમીન પર અંદાજીત ૩૫૦ વૃક્ષોવાવામાં આવશે. અને ગાર્ડન બનાવવામાં આવશે જે ગાર્ડન લોકો કોલોનીના રહેવાસીઓને ઉપયોગી થશે સાથે પર્યાવરણનું જતન પણ થશે વધુમાં બ્રીજેશભાઈએ જણાવ્યું કે અમો ખાલી વૃક્ષો વાવી ને સંતોષ નહીમાની પરંતુ ઉછેરમાં પણ ધ્યાન આપી સારું ગાર્ડન બનાવીશું જે લોકો ઉપયોગી થશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ