ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે સવારે મતદાન કર્યું હતું. મતદાન પછી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે, મેં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને મત નથી આપ્યો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં જીતવાની નથી તેથી મેં અહમદ પટેલને મત નથી આપ્યો. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગ્લુરુ લઈ ગઈ હતી એ સાવ ખોટું પગલું હતું. આમાંતી પણ 4થી 5 કોંગ્રેસી ક્રોસ વોટિંગ કરી શકે છે. નોંધનીય છે કે અગાઉ શંકરસિંહે જાહેર કર્યું હતું કે, પોતે રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહમદ પટેલને મત આપશે પણ તેમણે આજે મત નહોતો આપ્યો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી