શ્રી જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિ પૂજન જૈનસંઘ રાજકોટમાં બીરાજમાન પરમ પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સુરિશ્વરજી મહારાજ સાહેબનું રવિવારે સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતુ. વ્યાખ્યાનનો વિષય ‘કર્મના સંગે ધર્મના રંગે’ રાખવામાં આવ્યો હતો. આ વિષય પર ગૂભગવંતે પ્રવચન આપેલ હતુ જેમાં લગભગ ૧૫૦થી વધુ શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધો હતો. આગામી રવિવારે ૧૦ ડિસે.ના રોજ જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. જેનો વિષય ‘રણમાં ખૂલ્યું ગુલાબ’ પર ગુરૂ ભગવંત પ્રવચન આપનાર છે.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક